Posts

Showing posts from February, 2025

મહાભારતમાંથી સમજવા જેવી અમૂલ્ય 9 વાત જીવનમાં ઉતારવા જેવી

Image
   દરેક માનવ જીવન સુધારવા માટે મહાભારત ગીતાજીનો અમૂલ્ય ફળિયો રહેલ છે. દરેક લોકોએ એક વખત ગીતાજી જરૂર વાંચવું જોઈએ અને જીવનમાં ઉતારવું જોઈએ અહીં અમે તમને સમજીને વાંચો. વાંચીને સમજો મહાભારત નથી શોધેલ 9 વાતો    1) સંતાનોની ખોટી જીદ અને માંગણીયો ઉપર તમારો સમયસર અંકુશ નહીં હોય તો, જીવનમાં તમે ની:સહાય થઈ જશો.   2) ક્યારેય કોઈને એવું વચન આપો કે, જેનાથી તમારે અધર્મીઓની સામે સમર્પણ કરવું પડે,-ભીષ્મપિતામહ    3) સંતાનોને એટલા મહત્વકાંક્ષી ના બનાવો કે , વિધાનો નો દૂર ઉપયોગ કરીને સર્વનાશ ના નોતરે,-અશ્વથામા   4) ગમે તેટલા બલવાન હું પણ અધર્મનો સાથ આપશો તો, તમારી શક્તિ, શસ્ત્ર, , વિદ્યા,વરદાન, બધું જ નકામું થઈ જશે.-કર્ણ   5) સંપતિ, શક્તિ, સત્તા, સંખ્યાનો દુરુપયોગ, અને દુરાચારીઓનો સથવારો, અંતે સર્વનાશ નોતરે છે.-દુર્યોધન   6) વિદ્યાની સાથે વિવેક હશે તો, તમે અવશ્ય વિજય થશે-અર્જુન    7) બધા સમયે, બધી બાબતોમાં છળ કપટથી તમે બધે, બધી બાબતમાં, દરેક વખત સફળ નહીં થાઓ-શકુની   8) અંધ વ્યક્તિ અર્થાત....... સ્વાધિ, મદાંગ, જ્ઞાનન્ધ, મોહન્ધ અન...

ईन्द्रप्रस्थ की स्थापना

Image
पाण्ड्व श्रीकृष्ण के साथ खाण्डववन में मय दानव तथा विश्वकर्मा द्वारा निर्मित इन्द्रप्रस्थ नगर को देखते हुए द्रौपदी स्वयंवर के पहले विदुर को छोड़ कर सभी पाण्ड्वो को मृत समझने लगे और इस कारण धृतराष्ट्र ने इस कारण शकुनि के कहने पर दुर्योधन को युवराज बना दिया। द्रौपदी स्वयंवर के तत्पश्चात दुर्योधन आदि को पाण्ड्वो के जीवित होने का पता चला। पाण्ड्वो ने कौरवों से अपना राज्य मांगा परन्तु गृहयुद्ध के संकट से बचने के लिए युधिष्ठर ने कौरवों द्वारा दिए खण्डहर स्वरुप खाण्डव वन आधे राज्य के रूप में प्राप्त किया। पाण्डुकुमार अर्जुन ने श्रीकृष्ण के साथ खाण्डव वन खाण्डव वन को जला दिया और इन्द्र के द्वारा की हुई वृष्टि का अपने बाणों के (छत्राकार) बाँध से निवारण करते हुए अग्नि को तृप्त किया। वहाँ अर्जुन और कृष्ण जी ने समस्त देवताओ को युद्ध में परास्त कर दिया। इसके फलस्वरुप अर्जुन ने अग्निदेव से दिव्य गाण्डीव धनुष और उत्तम रथ प्राप्त किया और कृष्ण जी ने सुदर्शन चक्र प्राप्त किया था। उन्हें युद्ध में भगवान कृष्ण-जैसे सारथि मिले थे तथा उन्होंने आचार्य द्रोण से ब्रह्मास्त्र आदि दिव्य आयुध और कभी न...

અકબર કે મહારાણા પ્રતાપ માં વ્યક્તિગત રીતે મજબૂત કોણ હતાં?

Image
અકબર કે મહારાણા પ્રતાપમાં વ્યક્તિગત રીતે વધુ મજબૂત કોણ હતા? મહારાણા પ્રતાપ સાથે અકબર ની તુલના ના થઈ શકે છતા હુ તમારા પ્રશ્નનો વધુ સારી રિતે જવાબ આપવા માટે બન્ને રાજાઓને સરખાવુ છુ હલ્દીઘાટીના યુદ્ધ દરમિયાન ભલે તેમને પરાજયનો સામનો કરવો પડ્યા. પરંતુ હલ્દીઘાટી બાદ પોતાની શક્તિને સંગઠીત કરી, શત્રુને પુનઃ પડકાર આપવો પ્રતાપની યુદ્ધનીતિનું એક અંગ હતુ. મહારાણા પ્રતાપે ભીલોની શક્તિને ઓળખીને છાપામાર યુદ્ધ પદ્ધતિથી અનેકવાર મુગલ સેનાને મુશ્કેલીમાં મુકી દિધા હતા. મહારાણા પ્રતાપ પોતાના રાજ્ય માટે અંતિમ શ્વાસ સુધી લડતા રહ્યા. તોના શૌર્ય, ઉદારતા તથા સારા ગુણોના કારણે જનસમુદાયમાં પ્રિય હતા. મહારાણા પ્રતાપ સાચા ક્ષત્રિય યોદ્ધા હતા, તેમણે અમરસિંહ દ્વારા પકડવામાં આવેલી બેગમોને સમ્માનપૂર્વક પરત મોકલી પોતાના હૃદયની વિશાળતાનો પરિચય કરાવ્યો હતો. જ્યારે અકબાર હિંદુ રાજાઓની રાજકુમારીઓ સાથે લગ્ન કરીને નાના રજવાડા પોતાની સત્તા હેઠળ લાવતો હતો શિક્ષણ અને બાળપણ: મહારાણા પ્રતાપ નુ બાળપણ શિક્ષણ અને પરાક્ર્મો માથી પસાર થયુ હતુ જ્યારે અકબરે બાળપણ મા કોઇ પરાક્રમો કર્યા હોય તેવુ ઇતિહાસમાંં ક્યારેય વ...

वन्दे मातरम्

Image
प्राचीन समय भारत मे कभी छुआछुत रहा ही नहीं, और ना ही कभी जातियाँ भेदभाव का कारण होती थी। चलिए हजारो साल पुराना इतिहास पढ़ते हैं।  सम्राट शांतनु ने विवाह किया एक मछवारे की पुत्री सत्यवती से।उनका बेटा ही राजा बने इसलिए भीष्म ने विवाह न करके,आजीवन संतानहीन रहने की भीष्म प्रतिज्ञा की। सत्यवती के बेटे बाद में क्षत्रिय बन गए, जिनके लिए भीष्म आजीवन अविवाहित रहे, क्या उनका शोषण होता होगा? महाभारत लिखने वाले वेद व्यास भी मछवारे थे, पर महर्षि बन गए, गुरुकुल चलाते थे वो। विदुर, जिन्हें महा पंडित कहा जाता है वो एक दासी के पुत्र थे, हस्तिनापुर के महामंत्री बने, उनकी लिखी हुई विदुर नीति, राजनीति का एक महाग्रन्थ है। भीम ने वनवासी हिडिम्बा से विवाह किया। श्री कृष्ण दूध का व्यवसाय करने वालों के परिवार से थे,  उनके भाई बलराम खेती करते थे, हमेशा हल साथ रखते थे। यादव क्षत्रिय रहे हैं, कई प्रान्तों पर शासन किया और श्री कृष्ण सबके पूजनीय हैं, गीता जैसा ग्रन्थ विश्व को दिया। राम के साथ वनवासी निषादराज गुरुकुल में पढ़ते थे। उनके पुत्र लव कुश महर्षि वाल्मीकि के गुरुकुल में पढ़े जो वनवासी थे त...